દિયોદર ખાતે પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ખુલ્લી મુકાઈ
દિયોદરમાં સૌ પ્રથમવાર પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલ ખુલ્લી મૂકાઈ છે દિયોદર અને આજુબાજુ ના વિસ્તારોને લાભ મળશે. ડો. રમેશભાઈ પટેલ, ડો. રાજસિંહ પરમાર, ડો. હિતેશ ભાઈ ચૌધરી દ્વારા દિયોદરની પ્રજાને લાભ આપશે. પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં ફેક્ચરની સારવાર, સ્પાઈન સર્જરી, ઓર્થસ્કોપીકોપી સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, પીડિયાટ્રીક કેસ વગેરે સિવિધાઓનો લાભ મળશે. જન્મ જાત ખોડખાંપણવાળા પગ ધરાવતા બાળકો ની સારવાર કરવામાં આવશે.
રઘુભાઈ નાઈ (દિયોદર)