ધનસુરા તાલુકા પંચાયત દ્વારા સલામતીના ભાગરૂપે ગામડાઓમાં દવાનો છંટકાવ
કોરોના જેવી વૈશ્વિક મહામારી ને ધ્યાન માં લઇ તાલુકા પંચાયત દ્વારા મોટા ભાગના ગામોમાં દવાનો છંટકાવ થઇ રહ્યો છે અને આ મહામારીને નાથવામાં તંત્ર અને જાગૃત નાગરિક કો દ્વારા સારી કામગીરી થઈ રહી છે. સરપંચ દ્વારા દવા છંટકાવની સાથે લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કે ઘરની અંદર જ રહેવું ટોળા ન થવું એક બીજા થી અંતર બનાવી રાખવું ખુબ જ જરૂરી કામ વગર બહાર ન નીકળવું જેવી બાબતની સમજ આપવામાં આવી.
રીપોર્ટ। મનોજ રાવલ (ધનસુરા)