શામળાજી PSI તરીકે ફરજ બજાવતા અર્જુન સી. વાળાને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ 

શામળાજી PSI તરીકે ફરજ બજાવતા અર્જુન સી. વાળાને મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ 
Spread the love
શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે બુટલેગરોએ પી એસ આઇ અજુનસીહ કે. વાળાનું તા10.04.15 નાં દિવસે મોત થયેલ હતું. યુવાન બાહોશ પીએસઆઇ અજુનસીહ વાળાનું મોત થવાથી પોલિસ  સ્ટાફ આવા બાહોશ અધિકારી શહિદ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. આજરોજ તેમની પચમી પુણ્યતિથિએ શામળાજી પીએસઆઇ એસ. એચ. પરમારે તથા સ્ટાફે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હતી.
સંજય ગાંધી (શામળાજી)
Admin

Admin

9909969099
Right Click Disabled!