આર.એન.સી. ફ્રી આઇ હોસ્પિ ટલની તમામ સેવાઓ ખુલ્લી મુકવામાં આવી
વલસાડ,
છેલ્લા ૧૦૦ વર્ષથી વલસાડ ખાતે વિના મૂલ્યેો આંખોની સંપૂર્ણ સારવાર કરતી આવેલ આર.એન.સી. ફ્રી આઇ હોસ્પિ ટલ, લોકડાઉન-૧, ૨, ૩ દરમિયાન માત્ર ઇમરજન્સીા સારવાર માટે જ કાર્યરત હતી. જે લોકડાઉન -૪ના પ્રારંભથી એટલે કે, તા.૧૮-૦૫-૨૦૨૦ના રોજના સોમવારથી સરકારના કોવિડ-૧૯ કોરોના અંગેના નીતિ-નિયમોના પાલન સહિત, રેડ ઝોન તથા કન્ટે ઇનમેન્ટ૮ એરિયામાંથી આવનારા દર્દીઓ સિવાયના અન્યથ તમામ દર્દીઓ માટે આંખોના ઓપરેશન ઉપરાંત તમામ પ્રકારના દર્દ નિવારણ સારવાર માટે ખુલ્લી મુકવામાં આવી છે. રેડ ઝોન અને કન્ટેાઇનમેન્ટ ઝોન સિવાયના તમામ નાગરિકો આ સેવા-સુવિધાઓનો વિના મૂલ્યેખ લાભ લઇ શકે છે. ઉપરોકત સેવા-સુવિધાઓનો લાભ લેનારા દર્દીઓએ પોતાની સાથે ફકત એક જ વ્ય-કિતને લાવી શકશે. આ બન્ને વ્યેકિતઓના મોબાઇલ નંબર અને આધારકાર્ડની વિગતો સાથે રાખવી આવશ્ય ક છે.