નડિયાદ શહેર તથા કપડવંજ તાલુકાના તૈયબપુરાના કેટલાક વિસ્તારને કન્ટેન્ટવમેન્ટ ઝોન જાહેર કરાયા
નડિયાદ
ખેડા જિલ્લાયના કપડવંજ તાલુકાના તૈયબપુરા ગામના હાજીયાણી સોસાયટી વિસ્તાાર, નડીઆદ શહેરના જલસાગર એપાર્ટમેન્ટ્ અને પેરેડાઇઝ સોસાયટી વિસ્તાયરમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ના કેસ મળી આવતા આ વિસ્તા-રોને વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાુને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે આ વિસ્તાસરમાં લોકોની અવરજવર પર જિલ્લાણ કલેકટરશ્રી દ્વારા પ્રતિબંધ ફરમાવેલ છે. શ્રી આઇ.કે.પટેલ જિલ્લામ મેજીસ્ટ્રે ટ, ખેડા-નડીઆદ, નેશનલ ડિઝાસ્ટ ર મેનેજમેન્ટર એક્ટ કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ તથા ધી એપેડેમિક ડિસીઝ કોવીડ-૧૯ રેગ્યુ લેશન – ૨૦૨૦ તેમજ આરોગ્યર અને પરિવાર કલ્યાઆણ વિભાગ, ગુજરાત સરકારના તા.૨૫-૩-૨૦૨૦ થી તેમને મળેલ સત્તાની રૂએ નીચે જણાવેલ વિસ્તાર કોવીડ-૧૯ કન્ટે ઇનમેન્ટક એરિયા તરીકે જાહેર કરેલ છે.
ખેડા જિલ્લાગના ખેડા જિલ્લાનના કપડવંજ તાલુકાના તૈયબપુરા ગામના હાજીયાણી સોસાયટી વિસ્તાતર, ખેડા જિલ્લાગના નડીઆદ શહેરના જલસાગર એપાર્ટમેન્ટત, કોલેજ રોડ વિસ્તાાર તથા ખેડા જિલ્લાજના નડીઆદ શહેરના પેરેડાઇઝ સોસાયટી, ભોજા તલાવડી વિસ્તાલરને કોવિડ-૧૯ કન્ટેાઇનમેન્ટલ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્તા,રમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તાટરના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્ય,ક ચીજ વસ્તુપઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.
આ વિસ્તા.રના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટન પર થર્મલ સ્ક્રી નીંગ કરવાનું રહેશે. આ વિસ્તાતરને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત્ પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આવશ્યાક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યશવસ્થાર સંબંધિત ફરજો) અને સરકારી વ્ય વસ્થાંપનની સાતત્યકતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવેલ છે.
આ હુકમના ભંગ અથવા ઉલ્લં ઘન કરનાર સામે નેશનલ ડિઝાસ્ટુર મેનેજમેન્ટં એક્ટની કલમ – ૫૧ થી ૫૮ તથા ભારતીય ફોજદારી કાર્યરીતે અધિનિયમ – ૧૯૭૩ (સને ૧૮૬૦ નો અધિનિયમ-૪૫) ની કલમ – ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વનયે ખેડા જિલ્લા૬માં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી હેડ કોન્ટેિક બલ સુધીનો હોદૃો ધરાવનાર તમામ અધિકારી / કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સાથે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.