ગાંઠીયોલ મુકામે રાખેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ મોકૂફ

ગાંઠીયોલ મુકામે રાખેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ મોકૂફ
Spread the love

હાલ ચાલી રહેલ કોવિડ 19 કે જે વૈશ્વિક મહામારી છે જેને ધ્યાન માં રાખી ને અને સરકારશ્રી ના આદેશ અનુસાર ગાંઠીયોલ મુકામે આવતી કાલ તા .05-07-2020 ને રવિવાર ના દિવસે શ્રીમદ જેશીંગબાપા સ્મૃતિ મંદિર અને સમાધિ મંદિરે યોજાનાર ગુરુપૂર્ણિમા મહોત્સવ મોકૂફ રાખેલ છે જેની સર્વે મુમુક્ષુગણ ને આત્મભાવે જણાવવા માં આવે છે.

FB_IMG_1588573511732.jpg

Admin

Yogesh Patel

9909969099
Right Click Disabled!