જામનગરમાં ઝઘડાનું મામલે સમજાવતા પથ્થરથી હુમલો કરાયો

જામનગરમાં ઝઘડાનું મામલે સમજાવતા પથ્થરથી હુમલો કરાયો
Spread the love

જામનગર નાગનાથગેટ વિસ્તારમાં મહેશ્વરીનગરમાં રહેતા વિજયભાઈ ઉર્ફે રામજીભાઈ માતંગી પોતાના તથા અન્ય પર આડેધડ પથ્થરોના છૂટા ઘા કરી ઈજા કર્યાની ફરિયાદ લેખન પાલા, સુનિલ પાલા, પાલાભાઇ અને દેવાભાઇ સામે નોંધાવી છે. ભોગગ્રસ્તનો પુત્ર-ભાઈ તથા પાડોશીઓ સાથે આરોપીઓ ઝઘડો કરતા હોવાથી તેને સમજાવવા જતા આ હુમલો કર્યાનું ફરિયાદમાં જાહેર થયું છે.

– રોહિત મેરાણી (જામનગર)

Humlo-2.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!