બાલા હનુમાન સંકીર્તન મંદિર આજથી બંધ Rohit Merani August 1, 2020 Breaking News, Default Spread the love Post Views: 163 કોરોનાની મહામારી દિન-પ્રતિદિન વધતી જાય છે ત્યારે તા.૧થી બાલા હનુમાન સંકીર્તન મંદિર સદંતર બંધ રાખવામાં આવશે. માત્ર સરકારની સૂચના મુજબ અખંડ રામધૂન ચાલુ રહેશે તો ભકતોએ સાથ-સહકાર આપવા અનુરોધ કરાયો છે. – રોહિત મેરાણી (જામનગર)