પત્રકાર અને એડવોકેટ ખુશવંતસિંહ ગોહિલનો જન્મદિવસ
વાંકાનેર યુવા પત્રકાર ખુશવંતસિંહ ગોહિલ નીડર નિષ્પક્ષ રહી પત્રકાર તરીકે સતત એક્ટીવ રહીને પ્રજાલક્ષી પ્રશ્નોના વાચા આપી લોકાદેશ ન્યુઝ, જીવનધારા ન્યુઝ, માં પત્રકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે.અને સામાજિક કાર્ય આગવી ઓળખ ઘરાવે છે. વાંકાનેર તાલુકામાં નાની ઉંમરે લોકોને ન્યાય અપાવવા પ્રકારનો ધર્મ નિભાવી લોકોમાં સારી એવી લોકચાહના મેળવી છે ઉલ્લેખનીય છે કે આજે તેમના જન્મદિવસે એમના પત્રકાર મિત્રો મિત્ર સર્કલ સગા વાલા સ્નેહીજનો અગ્રણીઓ આગેવાનો અને પરિવારજનો સહિત હિતેચ્છુઓ દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે facebook, whatsapp અને મોબાઈલ નંબર 90333 35598 પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.