ગાંધીનગર મનપા વોર્ડ નં. 2 આપના ઉમેદવાર પૃથ્વીરાજસિંહ વાઘેલા દ્વારા રસ્તો રીપેરીંગ કરવા રજૂઆત

ગાંધીનગર મનપા વોર્ડ નં. 2 આપના ઉમેદવાર પૃથ્વીરાજસિંહ વાઘેલા દ્વારા રસ્તો રીપેરીંગ કરવા રજૂઆત
Spread the love

ગાંધીનગર મહાનગર પાલિકા વૉડ 2 આમ આદમી પાર્ટી યુવા ઉમેદવાર શ્રી પૃથ્વીરાજસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલા આજરોજ જે પેથાપુર ગામમાંથી પાલ્યા મહાકાળી મંદિર તરફ જવાનો જે રસ્તો છે તેમાં પડેલા ખાડા વિષે ચર્ચા કરતા આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે ચોમાસુ શરૂ થાય તે પેલા રોડની રીપેરીંગ કામગિરી પુરી કરી દેવામાં આવે.

Admin

Admin

9909969099
Right Click Disabled!