ભાવનગર શિશુવિહાર ખાતે શહેર ના પર્યાવરણ અને બાળ સ્વાસ્થ્ય અંગે વિચાર ગોષ્ટિ
ભાવનગર રાજ્ય દ્વારા સ્થાપિત અખાડા પ્રવૃત્તિના શતાબ્દી વર્ષ…. તથા આઝાદ ભારત ના અમૃત મહોત્સવ એ શહેરના વિવિધ ક્રીડાંગણ ના ૫૦ થી વધુ કાર્યકર્તાઓની એક બેઠક શિશુવિહાર માં યોજાઈ ….
સહુએ સાથે મળીને ભાવનગરના પર્યાવરણ અને બાળકોના સ્વાસ્થ્યની કાળજી માટે વિવિધ કાર્યક્રમો આપવા તૈયારી દર્શાવી હતી…
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા