એલિસબ્રિજ શાળા નં-૪ ની શાળા નં- ૧૦ માં “‘વૃક્ષારોપણ કાયઁક્મ
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બૉડઁ, સમગ્ર શિક્ષાના અત્રેના વોર્ડ/ક્લસ્ટરમાં એલિસબ્રિજ શાળા નં-૪ ની શાળા નં- ૧૦ માં “‘વૃક્ષારોપણ કાયઁક્મ” સંદર્ભે પયાઁવરણ બચાવો જાગૃતિ અંતર્ગત માનનીય કાઉન્સિલર શ્રી વંદનાબેન શાહ, આશાબેન બ્રહ્મભટ્ટ અને હેમંતભાઈ પરમાર ના વરદ્ હસ્તે વિવિધ વૃક્ષોના રોપા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
સી.આર.સી.કો.ઑડિઁનેટર શ્રી (કવિ) પંકજ દરજી’શિલ્પી’, અને આચાર્ય શ્રી રેખાબેન તથા સ્ટાફે ‘વૃક્ષારોપણ કાયઁક્મ’ માં પયાઁવરણ બચાવો સંકલ્પ સાથે જોડાઈ સહભાગિતા દર્શાવી કાયઁક્મ સફળ બનાવ્યો હતો.