માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મ દિવસે નિમિત્તે આરતી
માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મ દિવસે નિમિત્તે પ્રદેશ અને જિલ્લાના માર્ગદર્શન નીચે કુકાવાવ તાલુકા માં સવારે 6/00 કલાકે રામજી મંદિરે તી શિવ મંદિર સુધી પ્રભાતફેરી નું આયોજન કરેલ હતું 17/09/2021 થયેલ કાર્યક્રમોમાં પ્રભાતફેરી ઉજ્વલા યોજના અન વિતરણ નો કાર્યક્રમ તેમજ વેક્સીનેશન કરવા માટેના પ્રયાસો માટે વેક્સિનેશન સેન્ટર ની મુલાકાત તેમજ ગરીબ બાળકોને ફ્રૂટ વિતરણ તેમજ તળાવમાં સફાઈ અભિયાન કાર્યક્રમ તેમજ રામજી મંદિર સાંજની આરતી નો કાર્યક્રમ
જયશ્રીરામ
વંદે માતરમ