હળવદ શહેરના સોનીવાડ કા રાજા શ્રી ગણેશ ભગવાન નું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું
હળવદ શહેરના સોનીવાડ કા રાજા શ્રી ગણેશ ભગવાન નું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું
આજરોજ ગણેશ વિસર્જન ના પાવન દિવસે હળવદ શહેર ના સોનિવાડ કા રાજા શ્રી ગણેશ ભગવાન નું વાજતે ગાજતે ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભક્તો એ અબીલ ગુલાલ અને ઢોલ નગારા ના તાલે રમી ભવ્ય શોભાયાત્રા હળવદ ની મુખ્ય બજાર માં થી નીકળી અને હળવદ ના ઐતિહાસિક સામંતસર સરોવર ખાતે શ્રી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું એ વેળાએ ભક્તો ભાવ વિભોર બન્યા હતા …
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ