ડેપ્યુટી કલેકટર તથા મામલતદાર સહિતના અધિકારીઓએ ગોંતમેશ્વર તળાવ ની સ્થળ મુલાકાત કરી
આજે નગરપાલિકાના પ્રમુખશ્રીતથા ચીફ ઓફિસર કે.કેસોલંકી સાહેબ તથા ડેપ્યુટી કલેકટર રાજેશભાઇ ચૌહાણ સાહેબ તથા મામલતદાર ચૌધરી સાહેબ ગોંતમેશ્વર તળાવ ની સ્થળ મુલાકાત કરી………..
.સિહોર નગરના શહેરીજનોને જણાવવાનું કે, હાલમાં ઉપરવાસમાં ભાwરે વરસાદના
= શહેરનું ગૌતમેશ્વર તળાવ ઓવરફલો (છલક સપાટી) થવાની પૂરી સંભાવના હોય શહેરીજનોને
નદીના પટ વિસ્તારમાં તથા કાંઠાવાળા વિસ્તારમાં જવું નહી. ગૌતમી નદીમાં
પાણીનું પૂર આવવાની પૂરી શકયતા છે. માટે કોઈ વ્યકિતઓએ નદી-નાળાં નિચાંણ વાળા વિસ્તારમાં ન જવા તથા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતાં શહેરીજનોને સા
ખસી જવા સિહોર નગરપાલિકા દ્વારા જાહેર ચેતવણી આપવામાં આવે છે. શહેરીજનોને ધ્યાનમાં લેવા વિનંતી છે.
રીપોર્ટ સતાર મેતર