ગાંધીધામમાં હર ઘર ભગવા અભિયાન
ગાંધીધામમાં હર ઘર ભગવા અભિયાન
આજરોજ તારીખ 13/ 1/ 2022 ના હિન્દુ યુવા વાહિની ગાંધીધામ કચ્છ દ્વારા હર ઘર ભગવા અભિયાન અંતર્ગત ગાંધીધામ-આદિપુર આશરે ૩૦૦ જેટલા ભગવા લગાવવામાં આવ્યા અભિયાનમાં માત્ર હેતુ એટલો સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર થાય હિન્દુઓમાં એકતા થાય આ અભિયાનની જહેમત હિન્દુ યુવા વાહિની ગાંધીધામ તાલુકા પ્રમુખ કિરીટ કોટક તેમજ પારસભાઈ રામાનંદી પ્રદીપભાઈ ભાનુશાલી કમલેશ ભાઈ સોની જેસંગ ભાઈ આહીર દિનેશભાઈ લાડવાણી તેમજ અન્ય કાર્યકર્તાએ ઉઠાવી હતી.
રિપોર્ટ ભારતી માખીજાણી કચ્છ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ માટે જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756