બનાસકાંઠા સાંસદ નાં હસ્તે ભગવો પહેર્યા
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક માં આવેલ ખોરડા,તા.થરાદ મુકામે શ્રી શાંન્તિલાલ પંડ્યા, લોકનિકેતન રતનપુર થી વયનિવૃત થતાં સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન રાખતાં ડૉ.અરુણભાઈ આચાર્ય, જિ.ભાજપ પ્રમુખ (SCM),પૂર્વ જિ.પં.સદસ્ય બાલકૃશ્ન જિરાલા, પૂર્વ ન.પા.પ્રમુખ થરાદ લવજીભાઈ વાણિયા તથા ગુરુબ્રામણ સમાજ ના આગેવાનો ગામ આગેવાનો ની ઉપસ્થિતી માં બનાસકાંઠા જિલ્લાના લોકલાડીલા સાંસદ પરબતભાઇ પટેલ દ્વારા શાંન્તિલાલ પંડ્યા તથા સરપંચ શ્રી ખોરડા એ ભગવો ખેસ ધારણ કરી ભાજપ ના કાર્યકર તરીકે સમાજ સેવા માં જોડાઈ ગયા હતા જેનો અવસર મળ્યો તમની નવી કારકીર્દી ની શરૂઆત કરવા બદલ સાંસદ પરબતભાઇ પટેલ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
રિપોર્ટ :જનકસિહ વાઘેલા (થરાદ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756