ભારત ની આઝાદી ની ચળવળ માં પુવા વયે દેશ માટે શહીદી વોહરી
શિવસેના રાજકોટ.
ભારત ની આઝાદી ની ચળવળ માં પુવા વયે દેશ માટે શહીદી વોહરી લેનાર અમર શહિદ હેમુ કાલાણી નો આજે શહાદત દિન નિમિત્તે સિંધી સમાજ ના અગ્રણીઓ એ ભાંવનજંલી આપી હતી
આ પ્રસંગે સિંધી સમાજ ના શ્રી ધનરાજભાઈ જેઠાણી ,શ્રી મંગારામ ધિરવાણી ,શ્રી જિમ્મીભાઈ અડવાણી ,સુનિલભાઈ ટેકવાણી ,અનિતાબેન ટેકવાણી, પરસોતમ પામનની,હરેશ ધીરવાણી,સંત શ્રી સુખદેવલાલજી, ક્રિપાલભાઈ કુંદનાણી, સહિત ના અગ્રણી ઓ હાજર રહયા હતા
રિપોર્ટ : રૂપેશ સોલંકી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ માટે જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756