ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા આયોજીત ઓનલાઇન ફટાફટ કવિ સંમેલન

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા આયોજીત ઓનલાઇન ફટાફટ કવિ સંમેલન
Spread the love

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા આયોજીત ઓનલાઇન ફટાફટ કવિ સંમેલન

(જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે)
19 ઓગસ્ટ 2022 વહેલી સવારે ૮ વાગ્યાથી લઈને ૧૦ વાગ્યા સુધી ઓનલાઇન કવિ સંમેલન કાર્યક્રમ ચાલ્યો કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુલાબચંદપટેલ મહાત્મા ગાંધી સાહિતિક સેવા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે સુનીલ દત્ત મિશ્રા છત્તીસગઢ ફિલ્મ એક્ટર રાઇટર બંને મહાનુભાવ નો આવકાર સંસ્થા નાઅધ્યક્ષશ્રી દ્વારા પુષ્પવર્ષા પ્રીતિ પરમાર પ્રીત સેક્રેટરી દ્વારા સરસ્વતી વંદના સ્વાતિ જેસલમેર રાજસ્થાન દ્વારા કુલ 41 કવિ મિત્રોએ પોતાની રચનાઓ પટલ ઉપર મૂકી હતી. મંચ 271થી ખીચોખીચ ભરેલ હતો. આજના અતિથિ દ્વારા ભગવાન કૃષ્ણ જન્મ જયંતિ નું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. કવિ મિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી. વડોદરા ગુજરાતના નયના પ્યાસી ઠક્કર દ્વારા સુંદર ભજન રજૂ કરવામાં આવ્યું હતું ચાલુ કાર્યક્રમ માં જ સુંદર ડિજિટલ પ્રમાણપત્ર ડોક્ટર શૈલેષ વાણીયા શૈલ અધ્યક્ષ શ્રી ના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે આભાર વિધિ કરવામાં આવી ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે છુટા પડ્યા ગુજરાત. મહારાષ્ટ્ર. ઉત્તરપ્રદેશ. છત્તીસગઢ. બિહાર. રાજસ્થાન મધ્ય પ્રદેશ. ઓરિસ્સા. કર્ણાટકના દિલ્હી વગેરે હિન્દી ભાષી કવિમિત્રો જોડાયા હતા જન્માષ્ટમી પર્વની અનોખી ઉજવણી મંચ પર જોવા મળી.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!