વાપીથી સંજયભાઈ ગુમ થયા
વાપીથી સંજયભાઈ ગુમ થયા
ખેરગામ : વલસાડ જિલ્લાના વાપી તલુકાના ગીતા નગર કમળાબેનની ચાલીમાં રૂમ નં.-૧ ખાતે રહેતા ૩૦ વર્ષીય સંજયભાઈ મહેશભાઈ પટેલ તા. ૧૫ નવેમ્બરના રોજ સવારે ૧૧-૦૦ વાગ્યે પોતાના ઘરેથી પોતાની મોટર સાયકલ ટી.વી.એસ. જ્યુપિટર નં. GJ-15-DN-6462 લઈને દમણ ખાતે નોકરી પર જવા માટે નીકળ્યા હતા ત્યારબાદ આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી. ગુમ થનારે કયા કપડા પહેર્યા છે તેની કોઈ માહિતી નથી. ગુમ થનાર શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણ અને પાંચ ફૂટ ૬ ઈંચ ઊંચાઈ ધરાવે છે. તેમજ તેઓ હિન્દી તથા ગુજરાતી ભાષા જાણે છે. આ વ્યક્તિની જો કોઈને ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશને જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ :- અંકેશ યાદવ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756