દામનગર સંત નિરંકારી મંડળ આયોજિત રક્તદાન કેમ્પ અને અધ્યાત્મિક સત્સંગ યોજાશે
દામનગર સંત નિરંકારી મંડળ આયોજિત રક્તદાન કેમ્પ અને અધ્યાત્મિક સત્સંગ યોજાશે. “રક્ત નાલિયો મેં નહિ નાડીયો મેં બહેનાં ચાહીએ” હરદેવજી મહારાજ
દામનગર શહેર માં પટેલ વાડી ખાતે સંત નિરંકારી મંડળ આયોજિત સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા દામનગર મુકામે સદગુરુ માતા સુદીક્ષાજી મહારસજ ની પ્રેરણા એ અધ્યાત્મિક ભવ્ય સત્સંગ અને રક્તદાન કેમ્પ યોજાશે સદગુરુ હરદેવજી મહારાજ પ્રેરિત વેરાવળ ઝોન ના માર્ગદર્શન હેઠળ આધ્યાત્મિક સત્સંગ મહાત્મા શ્રી જશુભાઈ પટેલ પ્રચારક સુરત ઝોન ની ઉપસ્થિતિ માં તા.૨૪/૦૪/૨૩ ને સોમવાર ના બપોર ના ૧૨-૩૦ કલાક થી સાંજ ના ૫-૦૦ કલાક સુધી રક્તદાન કેમ્પ તેમજ સાંજ ના ૬-૦૦ થી ૮-૦૦ કલાક સુધી આધ્યાત્મિક સત્સંગ યોજાશે અમરેલી ડિસ્ટ્રીકટ સાધ સંગત હરિ ટમાટ ની યાદી માં જણાવ્યું છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300