રાજુલાના વાવેરા ગામે લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની પોલમ પોલ ખોલતા ગ્રામજનો

રાજુલાના વાવેરા ગામે લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની પોલમ પોલ ખોલતા ગ્રામજનો
Spread the love

રાજુલા તાલુકાના વાવેરા ગામે સરપંચ અને ઉપ સરપંચ દ્વારા લાખો રૃપિયા વિકાસ ની ખોટી અફવા પ્રેસ મિડિયા મા દરસાવિ રહ્યા છે ત્યારે વાવેરા ગામના જાગૃત પત્રકાર વિક્રમભાઈ સાખટ દ્વારા લાખો રૃપિયાના ભ્રષ્ટાચાર ની પોલમ પોલ ખોલી રહ્યા છે શંકરમંદિર થી બસ સ્ટેશન સુધી નો રોડ વાવેરા ગ્રામ પંચાયત દ્વારા લાખો રૃપિયા નો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો ત્યારે ગંટર લાઈન મા પણ લાખો રૃપિયા નો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો ઠેર ઠેર ગંદકીના થર જામી ગયા ત્યારે વાવેરા ગ્રામ પંચાયત ને અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પગલાં લેવામાં નથી આવ્યા ત્યારે આગામી દિવસોમાં નામદાર કોર્ટે નો સહારો લેવો પડે છે.

રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

IMG-20210213-WA0072-2.jpg IMG-20210213-WA0073-1.jpg IMG-20210213-WA0074-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!