વિસાવદર : જીવાપરમાં પાટોત્સવ અંતર્ગત મહાઆરતી કરી ઉજવણી કરવામાં આવી

વિસાવદર : જીવાપરમાં પાટોત્સવ અંતર્ગત મહાઆરતી કરી ઉજવણી કરવામાં આવી
Spread the love

વિસાવદર જીવાપરમાં પાટોત્સવ અંતર્ગત
મહાઆરતી કરી ઉજવણી કરવામાં આવી

કાગવડ ખોડલધામ નાં વિસાવદર જીવાપરમાં મહાઆરતી કરી ઉજવણી કરવામાં આવીદિવ્ય પંચવર્ષીય વરચુયલ પાટોત્સવ અંતર્ગત વિસાવદર જીવાપરમાં મહાઆરતી કરી ઉજવણી કરવામાં આવી
વિસાવદર : તાજેતરમાં વિસાવદર જીવાપરા ખાતે કાગવડ ખાતે નવનિર્મિત આઈ શ્રી ખોડિયાર માતાજી ના ભવ્ય મંદિર ખોડલધામ ને પાંચ વર્ષ પૂર્ણ થતાં જે અનુસંધાને કાગવડ ખાતે ખોડલધામ મંદિર ના પંચવર્ષીય દિવ્ય પાટોત્સવ ની ઉજવણી અંતર્ગત માં ખોડીયાર માતાજી ની આરતી દ્વારા વિસાવદર ખાતે વિસાવદર ખોડલધામ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવેલ આ રૂડાં અવસરે વિસાવદર માનવ સેવા સમિતિ નાં પ્રમુખ રમણીકભાઇ દુધાત્રા, જયેશભાઇ ડોબરીયા, જયેશભાઈ લાખાણી, ચિરાગભાઈ સાવલીયા, અશોકભાઈ આસોદરિયા,વિરેનભાઈ રાદડીયા, નયનભાઈ કથિરીયા, અનિલભાઈ સાબલપરા,ઉનીતભાઈ તેજાણી સહિતના ઉપસ્થિત રહેલ

રિપોર્ટ : હરેશ મહેતા
વિસાવદર

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!