અંબાજી ના બજારો બંધ, જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

અંબાજી ના બજારો બંધ, જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
Spread the love

શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે આ ગામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે તાજેતરમાં ગુજરાતના ધંધુકા ખાતે કિસન ભરવાડ નામના યુવકની વિધર્મી લોકો દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગુજરાતના લોકપ્રિય ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ મૃતકના પરિવારને મળીને ઝડપી ન્યાય મળે અને આરોપી પકડાય તે માટે ઝડપી કામગીરી કરતા મૌલવી સહિત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય ગુજરાતના રાધનપુર વિસ્તારના શેરગઢ ગામની યુવતીની ઘરમાં પહોચીને વિધર્મી દ્વારા હુમલો કરવામાં આવતા ગુજરાત મા ભારે રોષ ફેલાયો હતો જેને પગલે ગુજરાતનાં વિવિધ વિસ્તારો બંધ રાખીને રોષ વ્યક્ત કર્યો હતો.
આજે અંબાજી ધામ વહેલી સવારથી બંધ રહ્યું હતું બપોર સુધી અંબાજીના બજારો બંધ રહ્યા હતા અને પરશુરામ મહાદેવ ખાતે અંબાજીના વેપારી ને આજુબાજુ ના ગામજનો ભેગા થઈને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવ્યું હતું અંબાજી માં હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજી ના તિલક રેલી જેમાં વિધર્મી લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG-20220131-WA0024-0.jpg IMG-20220131-WA0023-1.jpg IMG-20220131-WA0022-2.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!