દામનગર : પત્રકાર નટવરલાલ ભાતિયાને અયોધ્યા દર્શન માટે નિમંત્રણ

દામનગર : પત્રકાર નટવરલાલ ભાતિયાને અયોધ્યા દર્શન માટે નિમંત્રણ
Spread the love

દામનગર શહેર માં વિશ્વ હિન્દુ પરિષદ ની સગઠનાત્મક જવાબદારી સંભાળનાર સને ૧૯૯૦ માં દામનગર શહેરમાં સક્રિય ભૂમિકા અદા કરનાર વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી પત્રકાર નટવરલાલ ભાતિયા ને અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઇતેશભાઈ મહેતા અને દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઘનશ્યામભાઈ પરમારે આજે દામનગર શહેર ના કલમ નવેશી પત્રકાર ભાતિયાને ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માં દર્શન માટે પધારવા નિમંત્રણ પાઠવ્યું હતું.

FB_IMG_1705490258378.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!