ઉપલેટાનાં ગણોદ અને નિલાખા ગામ વચ્ચે અકસ્માત
કેમીકલ એસિડ ભરેલું ટેન્કર અકસ્માત થયેલ જેમાં ગણોદ અને નિલાખા વચ્ચે આવતી કેનાલ અને બાજુના ઘઉં નાં છ વીઘા ખેતર માં કેમીકલ એસિડનો ભાગ ખેતરમાં ભળી જતાં ત્રણ થી ચાર વીઘા ઘઉં નો પાક બળી ગયો અને જે કેમીકલ એસિડ કેનાલમાં ભળેલ છે જયારે પાણી છોડાશે છે ત્યારે બીજા ખેડૂતો ને પણ નુકશાન થવા ની ભીતિ ખેડૂતો પર પડતાં ઉપર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ કમોસમી વરસાદને કારણે મગફળી ફેલ અને આ અકસ્માત ને લીધે એશીડ ખેતર માં આવતા ઘઉં ફેલ વડતર કોની પાસે લેવું એ પણ પ્રશ્નન ખેડૂતને મૂંઝવી રહ્યો છે
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)