લુણસાપુર ગામે નાગ પંચમીના દિવસે મેળો રદ કરાયો

લુણસાપુર ગામે નાગ પંચમીના દિવસે મેળો રદ કરાયો
Spread the love

જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે દર વર્ષે શ્રાવણ માસમાં પણ આતો નાગ પંચમીના દિવસે મેળા ને કોરોના વાયરસની મહામારી ને ધ્યાને રાખી ની આયોજક કમિટીએ મેળો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો રાજ્યમાં કોરોના વાયરસ ની મહામારી થી સૌ કોઇ લઇ રહ્યા છે ત્યારે આપણા જિલ્લામાં પણ કોરોના ના કેસ સતત વધી રહ્યા છે અનેક જગ્યાએ પણ કરો ને ધ્યાને રાખી શ્રાવણ માસ અને ભાદરવામાં થતી ઉજવણી અને મેળાઓ આયોજકોએ બંધ રાખવાનો નિર્ણય લીધો છે ત્યારે જાફરાબાદ તાલુકાના નાગદેવતા ના મંદિર ખાતે દર નાગ પંચમીના દિવસે મેળાનું આયોજન કરવામાં આવતું હતું. જ્યારે આ વર્ષે કોરોનાની મહામારી ને ધ્યાને રાખી નાગ પંચમીના દિવસે મેળો યોજવા આ બાબતે આયોજકોની બેઠક મળી હતી. જેમાં કોરોના સંક્રમણ ને અટકાવવા માટે લુણસાપુર ખાતે મેળો બંધ રાખવા આયોજકોએ નિર્ણય લીધો હતો.

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200809-WA0001-1.jpg IMG-20200809-WA0000-2.jpg IMG-20200809-WA0001-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!