સાવરકુંડલા નિઃશુલ્ક હોસ્પિટલ અને ભોજનાલય માં ૨૨ ડબ્બા તેલ નું અનુદાન આપવામાં આવ્યું
સાવરકુંડલા નિઃશુલ્ક હોસ્પિટલ અને ભોજનાલય માં ૨૨ ડબ્બા તેલ નું અનુદાન આપવામાં આવ્યું.
સાવરકુંડલા ખાતે છેલ્લા સાત વર્ષ થી ચાલી રહેલ નિઃશુલ્ક હોસ્પિટલ માં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમની સાથે રહેલા સગા સંબંધી ઓને નાસ્તો અને બંને ટાઈમ ભોજન ની સેવા આપવામાં આવી રહી છે જેમાં અલ્પેશભાઈ ગાંધી મુંબઈ, નરસિંહભાઈ ડોબરીયા મુંબઈ, અતુલભાઈ રાદડીયા અમેરિકા, જગદીશભાઈ સાપરા સુરત, સતિષભાઈ માટલીયા સાવરકુંડલા હાલ આણંદ દ્વારા શુધ્ધ સીંગતેલ ના બાવીસ ડબ્બા તેલ નું અનુદાન સેવાભાવી અને ગૌસેવક જયેશભાઈ માટલીયા ની પ્રેરણા આપવામાં આવ્યા હતા આ તકે આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલ ના સુપરવાઈઝર રાજુભાઈ બોરીસાગર ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ.- અમીતગીરી (જર્નાલિસ્ટ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756