જૂનાગઢમાં બંધારણના ઘડવૈયાની જન્મ જયંતી નિમિત્તે મતદાન કરવા અને અન્યોને મતદાન કરાવવાના શપથ લીધા

જૂનાગઢમાં બંધારણના ઘડવૈયાની જન્મ જયંતી નિમિત્તે મતદાન કરવા અને અન્યોને મતદાન કરાવવાના શપથ લીધા
Spread the love

જૂનાગઢમાં બંધારણના ઘડવૈયાની જન્મ જયંતી નિમિત્તે

મતદાન કરવા અને અન્યોને મતદાન કરાવવાના શપથ લીધા

જૂનાગઢ : ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતી ની ઉજવણી નિમિત્તે જૂનાગઢમાં વિવિધ વિસ્તારોમાં મતદાન કરવા અને અન્યોને મતદાન માટે પ્રેરિત કરવાના લોકોએ શપથ  લીધા હતા.

જૂનાગઢ શહેરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિની ઉજવણી ભાવભેર કરવામાં આવી હતી.જૂનાગઢના શ્રીનગર સોસાયટી, મધુરમ વિસ્તારમાં પરિશ્રમ ટાઉનશીપ, તેમજ જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની ઉજવણી નિમિત્તે સહભાગી બનેલા નાગરિકોએ તા.૭ મેના  રોજ  અવશ્ય મતદાન કરવાના તેમજ મતદાન જાગૃતિના શપથ લીધા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!