બનાસકાંઠા : દાંતીવાડા ડેમમાં આવ્યા નર્મદાના નીર : સાંસદ પરબતભાઇ પટેલે કર્યા વધામણાં

બનાસકાંઠા : દાંતીવાડા ડેમમાં આવ્યા નર્મદાના નીર : સાંસદ પરબતભાઇ પટેલે કર્યા વધામણાં
Spread the love

બનાસકાંઠાના ખેડૂતો માટે સૌથી મોટી આનંદની પળ આવી છે.નર્મદા ડેમ ઓવરફલો થતા તેનું પાણી પાઇપલાઇન દ્વારા ખેડૂતોની વર્ષોથી જે માંગણી હતી તે મુજબ દાંતીવાડા ડેમમાં નાખતા બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ સહિત ખેડૂતોએ નર્મદા નીરનાં વધામણાં કર્યા હતા.

Avatar

Admin

Right Click Disabled!