અમદાવાદ રાષ્ટ્રીય સંત સુરક્ષા મિશન ની કારોબારી બેઠક માં રાષ્ટ્રીય સંત સુરક્ષા મિશનના ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ શ્રી ઉષાગિરીજી મિશ્રા દ્વારા અમદાવાદ સ્થિત અર્જુન આશ્રમના મહંત સ્વામી રામદાસજી ની સંત સુરક્ષા મિશન ના ગુજરાત પ્રદેશના મંત્રી પદે નિયુક્તિ વિદ્વાન કથાકાર સ્વામી રામદાસજી અર્જુન આશ્રમ ચાંદલોડિયા અમદાવાદની રાષ્ટ્રીય સંત સુરક્ષા મિશન ની રાષ્ટ્રીય કારોબારી માં ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે નિયુક્તિ થતા સોરાષ્ટ્ર ના સંત સ્વામી રામદાસજી અર્જુન આશ્રમ અમદાવાદને ઠેર ઠેર થી અભીનંદન મળી રહ્યા છે.