રાષ્ટ્રીય સંત સુરક્ષાની કારોબારીમાં સ્વામી રામદાસજીની ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે નિયુક્તિ

રાષ્ટ્રીય સંત સુરક્ષાની કારોબારીમાં સ્વામી રામદાસજીની ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે નિયુક્તિ
Spread the love
અમદાવાદ રાષ્ટ્રીય સંત સુરક્ષા મિશન ની કારોબારી  બેઠક માં રાષ્ટ્રીય સંત સુરક્ષા મિશનના ગુજરાત રાજ્યના ઉપાધ્યક્ષ શ્રી ઉષાગિરીજી મિશ્રા દ્વારા અમદાવાદ સ્થિત અર્જુન  આશ્રમના મહંત સ્વામી રામદાસજી ની સંત સુરક્ષા મિશન ના ગુજરાત પ્રદેશના મંત્રી પદે નિયુક્તિ વિદ્વાન કથાકાર સ્વામી રામદાસજી અર્જુન આશ્રમ ચાંદલોડિયા અમદાવાદની રાષ્ટ્રીય સંત સુરક્ષા મિશન ની રાષ્ટ્રીય કારોબારી માં ગુજરાત પ્રદેશ મંત્રી તરીકે નિયુક્તિ થતા સોરાષ્ટ્ર ના સંત સ્વામી રામદાસજી અર્જુન આશ્રમ અમદાવાદને ઠેર ઠેર થી અભીનંદન મળી રહ્યા છે.
Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!