બગદાણા ગુરુ આશ્રમ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાં એકવીસ લાખ રૃપિયાનું દાન

બગદાણા ગુરુ આશ્રમ દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિમાં એકવીસ લાખ રૃપિયાનું દાન
Spread the love

કોરોના વાઇરસ (COVID-19) ની   અસરને પહોંચી વળવા માટે  મુખ્યમંત્રી રાહત નિધી ફંડમાં રૂ.૨૧,૦૦,૦૦૦/-  તથા જરૂરિયાત મદ લોકોને ૫૦૦ અનાજ-કિટ વિતરણની સહાયમાં રૂ.૭,૫૦,૦૦૦/- નો ફાળાની રકમના ચેક માનનીય ભાવનગર કલેક્ટરશ્રી, કમિશ્નરશ્રી, ડીડીઓશ્રીની હાજરીમાં શ્રી ગુરુઆશ્રમ બગદાણાના ટ્રસ્ટી મંડળે ચેક તા.૨૮/૦૩/૨૦૨૦ના રોજ અર્પણ કરેલ .

બાપા સીતારામ

Admin

Admin

9909969099
Right Click Disabled!