ભરૂચ દાંડિયાબજાર શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા ‘અખંડ ધુન-ભજન’

ભરૂચ દાંડિયાબજાર શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા ‘અખંડ ધુન-ભજન’
Spread the love

શ્રી સ્વામિનારાયણ મંદિર દાંડિયાબજાર ભરૂચ આયોજીત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા દેશ ના ગ્રુહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા કાશ્મીર માંથી ધારા- ૩૭૦ કલમ હટાવવામાં આવી છે ત્યારે સમગ્ર કાશ્મીર અને દેશમાં શાંતિમય વાતાવરણ રહે તે માટે “અખંડ-ધુન-ભજન આયોજન કરી ફટાકડા ફોડવામાં આવ્યા જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, પાલિકા પ્રમુખ,ભારતીય જનતા પાર્ટીના તેમજ સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ના સત્સંગી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!