હિંમતનગર ખાતે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ થશે

હિંમતનગર ખાતે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ થશે
Spread the love

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ અંતર્ગત આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવતીકાલ તા. ૨/૧૦/૨૦૧૯, બુધવારના સવારે ૯-૦૦ કલાકે મોતીપુરા સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરી શ્રમદાન કરશે, બાદમાં ટાઉન હોલ ખાતે સફાઇ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત ગોકુલ નગર ખાતે જિમેનેશીયમનું લોકાપર્ણ કરી બળવંતપુરાની કન્યા છાત્રાલયની મુલાકાત લેશે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા

Admin

Admin

9909969099
Right Click Disabled!