વિજયનગરના પાલ પંચાયત દ્વારા મનરેગા અંતર્ગત કામ શરૂ
વિજયનગર તાલુકાનાં દઢવાવ ગામે મનરેગા અંતર્ગત કોરોના ની મહામારીમાં સરકારશ્રી ની ગાઈડ લાઇન મુજબ કામના સ્થળે શ્રમિકો ધ્વારા માસ્ક ,સેનિટાયઝર નો ઉપયોગ તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રોજગારી કામ ચાલુ થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી ટી.ડી.ઑ.સાહેબશ્રી બી.ટી.પટેલા,તેમજ એ.પી.ઓ.શ્રી વી.એ.પરમાર, ટી.એશ્રી એલ.ડી.નિનામા જી.આર.એસશ્રી આર.ઓ.લટા, મેટ કુરાજી ડામોર, સરપંચશ્રી.ત.ક.મંત્રીશ્રી તેમજ મનરેગા સ્ટાફ હાજર રહ્યો હતો.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)