મહેળાવ PSI જે. એન. જાડેજા તરફથી અનાથ આશ્રમના બાળકોને તિથિ ભોજન

મહેળાવ PSI જે. એન. જાડેજા તરફથી અનાથ આશ્રમના બાળકોને તિથિ ભોજન
Spread the love

આજ રોજ તા ૨૭/૫/૨૦ ના રોજ મહેળાવ ના પી.એસ.આઇ જે.એન.જાડેજા મેડમ દ્વારા તેમના પિતાશ્રીની ત્રીજી પુણ્ય તિથિ નિમિત્તે પેટલાદ ખાતે ચાલતા જનસેવા ગ્રુપ ના અગ્રણી અને પત્રકાર વિપુલ સોલંકી ને જાડેજા મેડમ એ વાત કરી હતી કે મારે મારા પિતાની ત્રીજી પુણ્ય તિથિ છે તો મારે અનાથ આશ્રમ ના બાળકો માટે તિથિ ભોજન આપવું છે અને આજ રોજ જનસેવા ગ્રુપના વિપુલભાઈ સોલંકી તથા કે.બી.પટેલ કમલેશભાઈ પટેલ, કૌશિકભાઇ દેવમુરારી, ચીમનભાઈ પરમાર સંસ્થાના સંચાલક ભાસ્કર એ. જાડેજા મેડમનો આભાર માન્યો હતો અને જે.એન.જાડેજા મેડમ એ જન સેવા ગૃપની કામગીરી બિરદાવી હતી.

પત્રકાર : વિપુલ સોલંકી/ રૂમિત મકવાણા (પેટલાદ)

IMG-20200527-WA0060-1.jpg IMG-20200527-WA0035-0.jpg

Admin

Vipul Solanki

9909969099
Right Click Disabled!