તલોદ ની એકલીગેશ્વર સોસાયટી માં બંધ મકાનમાં થી તસ્કરોએ અઢી લાખની માતા ચોરી..
તલોદ દેસાઈ નગર વિસ્તારમાં આવેલ એકલીગેસ્વર સોસાયટીમાં મકાન નં 5 માં રહેતા ડેન્ટલ તબીબી રાકેશ કુમાર રસિકલાલ શાહ નો પરિવાર ઘર બંધ કરી અમદાવાદ કામકાજ અર્થ ગયો અને કોઈ અજાણ્યા ઈસમોએ આ બંધ ઘર ને શનિવાર ની મધરાત્રી એ નિશાન બનાવી ઘર ના મેન દરવાજા નો નકુચો તોડી ઘરમાં પ્રવેશી તિજોરી કબાટ સહિત બધું સામાન રફેદ ફે કરી નાંખી કબાટ અને તિજોરી માંથી અઢી તોલાની સોનાનની બંગડી રોકડ રૂ.70000હજાર મરિ અંદા જે અઢી લાખ રૂપિયાની માલ માત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતાં જયારે પરિવાર સવારે ઘરે આવ્યો ત્યારે ઘર ના ઘરના મેન દરવાજા નું તારું ખોલવા જતા ખબર પડતા પરિવારના હોશ ઉડી ગયા હતાં. આઉપરાંત ઘરમાં પ્રવેશી તપાસ કરતા ઘર નું બધું સામાન રફેદફે જોઈ ચોરી થયાનું જનતા આ અંગે તલોદ પોલીસ ને જાન કરતા તલોદ પી, એસ, આઈ, બી. ડી. રાઠોડ ટાઉન જમાદાર સહિત નો પોલીસ નો કાફલો ઘટના સ્થરે દોડી પહોંચો ત્યાં જઈ તસ્કર રોનુ પગેરું શોધવાના પ્રયત્ન હાથ ધર્યા હતાં..
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756