બગડું ગામે ભગવાન શ્રી રામ ની શોભા યાત્રા તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

બગડું ગામે ભગવાન શ્રી રામ ની શોભા યાત્રા તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
Spread the love

બગડું ગામે ભગવાન શ્રી રામ ની શોભા યાત્રા તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

જૂનાગઢ જિલ્લાના બગડુ ગામે આજરોજ રામનવમી ના પાવન અને પવિત્ર દિવસે શ્રી રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ/૧૬/૪/૨૪ નાં રોજ બઞઙુ ઞામે નવ નિર્માણ કરવામાં આવેલ ભગવાન શ્રી રામ તથા ભગવાન શ્રી ગણેશ જી તથા શ્રી હનુમાનજી તથા શ્રી યમદેવ જી તથા શ્રી કુબેર દેવ તથા શ્રી વરૂણદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો કાર્યક્રમ યોજવામાં આવેલ


સાથે સાથે રામનવમી ના પાવન અવસરે ભગવાન શ્રી રામ ની શોભા યાત્રા નીકળી હતી જેમાં બગડુ ગામ ભગવાન શ્રી રામ નાં ‌નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને આ શોભા યાત્રા માં બઞઙુ ગામ ના લોકો ખુબજ બહોળી સંખ્યામાં જોડાયા હતા

આજરોજ તારીખ/૧૭/૪/૨૪ નાં રોજ બગડુ ગામે ભગવાન શ્રી રામ તેમજ ભગવાન શ્રી ગણેશ જી તથા ભગવાન શ્રી હનુમાનજી તથા શ્રી યમદેવ તથા શ્રી વરૂણ દેવ તથા શ્રી કુબૅર દેવ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવેલ હતો તેમાં પણ બગડુ ગામ નાં લોકો ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમ બાદ સમૂહ ફરાળ પ્રસાદનું પણ ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

રિપોર્ટ : વિપુલ કકડ બગડું

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!