‘વિસંગતતા.. ‘એક… વરવી વાસ્તવિકતા
વિસંગતતા
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ફરજોની બાંધછોડ, ને સચવાય લાગણીઓ,
દુનિયાઈ સમતલમાં , અટવાય જિંદગીઓ.
કોણ…? કોનું…? ને , કેમ…? શા માટે…?
બધું ઔપચારિક ને અનૌપચારિક માનવીઓ.
ભૂલ્યો…ભગવાન, આ સૃષ્ટિ સજઁતા..,
આપી બુદ્ધિ ને, હવે પછતાયો વ્હાલીડો !
જીવન અને મરણ એ તો ક઼મ મૃત્યુ લોકનો,
પાડે એ ચીલો ને, ચાલતા જાય આ પામરો.
પંકજ ખિલે ને ખિલી જાણે કાદવ માં પણ,
વાર છે..ઘણી દોસ્તો, પ઼તિક્ષા છે સમય ની !!
***************************************
▶(કવિ) શ્રી પંકજ દરજી ‘શિલ્પી’