રાજકોટ : કોરોનાનો કપરો કાળ : એક જ દિવસમાં 13 દર્દીના મોત

રાજકોટ : કોરોનાનો કપરો કાળ : એક જ દિવસમાં 13 દર્દીના મોત
Spread the love

રાજકોટ શહેર કોરોનાને કારણે એક સાથે ૧૩ લોકોના મોત નીપજયા છે. મોટી વાત તો એ છે કે મૃત્યુ પામનાર દર્દીઓમાંથી સૌથી વધુ તો માત્ર સિવિલ હોસ્પિટલના જ છે. આજે મૃત્યુ પામનાર દર્દીઓ પૈકી ૧૦ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં અને ૩ દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. જેમાંથી રાજકોટ ગ્રામ્ય, ગીર સોમનાથ અને જામનગર જીલ્લાના દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું છે. આ સાથે આરોગ્ય વિભાગે જરૂરી કામગીરી હાથ ધરી હતી. મહત્વની વાત એ છે કે રાજકોટ જીલ્લામાં અત્યાર સુધીમાં ૨૪૧૮ કેસ નોંધાયા છે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200808-WA0027.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!