જામનગરમાં અસહ્ય બફારાથી લોકો અકળાયા

Spread the love

શુક્રવારે મહત્તમ તાપમાનમાં આંશિક વધારા સાથે ભેજનું પ્રમાણ પણ વધતું અસહ્ય ઉકળતોને બફારાથી લોકો અકળાયા હતા. જ્યારે શહેરમાં દિવસ દરમિયાન અવારનવાર વાદળછાયું વાતાવરણ પણ સર્જાયુ હતુ.

– નિશાંત માવાણી (જામનગર)

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!