અરવલ્લીમાં આજે સવારથી શરૂ થઈ મેઘરાજાની સવારી

Spread the love

ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે આજે સવારથી અરાવલ્લીના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અરવલ્લીના અનેક વિસ્તારોમાં વરસાદના ઝાંપટા પણ પડ્યા છે. આમ અરવલ્લીવાસીઓને ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે.તદઉપરાંત ખેડૂતો જેની રાહ જોઈ ને બેઠા હતા તે મેઘરાજા ખરા સમયે વરસી ને ખેડૂતો ના વાવણી કરેલા બિયારણ બચી જાવા પામ્યા છે જેથી ખેડૂત આલમ ભગવાન નો આભાર માને છે.

Admin

Yogesh Patel

9909969099
Right Click Disabled!