આજે ગુરુપૂર્ણિમા……નો રૂડો અવસર…..ગુરુને આ દિવસે કેમ ભુલાય.

Spread the love

અજ્ઞાનતાના અંધારાને ઉલેચીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે તે ખરા ગુરૂ, આજે રવિવારે ગુરુ વંદનાનો પરમ પાવન દિવસ ગુરુપૂર્ણિમા છે. શિક્ષક. માતા-પિતા. મોટા ભાઈ બહેન પણ સમાન છે, ગુરુ માટે તો કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય, બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય, આમ તો આ દિવસે ગુરુદેવને ચરણસ્પર્શ કરી વસ્ત્ર. ફળ.ફૂલ. અને માળા અર્પણ કરી તેમને પ્રસન્ન કરી આશીર્વાદ મેળવવામાં આવે છે.

Admin

Yogesh Patel

9909969099
Right Click Disabled!